ક્રુસીફેરી વનસ્પતિનો જરાયુ વિન્યાસ .....છે.
ચર્મવતી
અક્ષવર્તી
તટસ્થ
ધરાવર્તી
..........કુળનું નામ તેનાં પુષ્પવિન્યાસ આધારીત રહેલું છે.
નીચે પૈકી કયા કુળમાં દિર્ઘસ્થાયી વજ્રચક્ર નાં ફળ પ્રકીર્ણનમાં મદદ કરે છે?
મગફળી અથવા સીંગનું તેલ ......માંથી મેળવવામાં આવે છે.
.......નાં આધારે લેગ્યુમીનોસીનાં મુખ્યત્વે 3- પેટા કુળને અલગીકૃત કરવામાં આવે છે.
રાઈ વનસ્પતિ ક્યાં કુળમાં આવે છે ?