ઉપરિજાયી પુષ્પ .........માં આવેલા હોય છે.
રાઈ
રીંગણા
જાસુદ
કાકડી
એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે
બોગનવેલિયાનો રંગ .........નાં પરિણામે જોવા મળે છે.
અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.
નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.