ઉપરિજાયી પુષ્પ .........માં આવેલા હોય છે.

  • A

    રાઈ

  • B

    રીંગણા

  • C

    જાસુદ

  • D

    કાકડી

Similar Questions

એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે

  • [NEET 2019]

બોગનવેલિયાનો રંગ .........નાં પરિણામે જોવા મળે છે.

અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?

  • [NEET 2015]

ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.

નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.