નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.

  • A

    વાલ

  • B

    ગુલમહોર

  • C

    ગરમાળો

  • D

    આંકડો

Similar Questions

એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે

  • [NEET 2019]

..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.

નીચેનામાંથી કયા ભાગો સ્ત્રીકેસરચક્રના છે ? $P$ - પરાગાસન, $Q$ - પરાગાશય, $R$ - પરાગવાહિની, $S$ - બીજાશય, $T$ - યોજી, $U$ - તંતુ

અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?

નૌતલ એ ......પુષ્પની લાક્ષણિકતા છે.