નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.
વાલ
ગુલમહોર
ગરમાળો
આંકડો
એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે
..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.
નીચેનામાંથી કયા ભાગો સ્ત્રીકેસરચક્રના છે ? $P$ - પરાગાસન, $Q$ - પરાગાશય, $R$ - પરાગવાહિની, $S$ - બીજાશય, $T$ - યોજી, $U$ - તંતુ
અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?
નૌતલ એ ......પુષ્પની લાક્ષણિકતા છે.