પ્રકાંડની પાર્શ્વીય શાખા ........હોય છે.
ઉત્પત્તિમાં અંતર્જાત
ઉત્પત્તિમાં બહિર્જાત
બંન્ને
ઉપરનામાંથી એક પણ નહિ
ખોરાકસંગ્રહ માટે પ્રકાંડનાં રૂપાંતરો વર્ણવો.
આદુની રાઈઝોમ (ગાંઠામૂળી) એ પ્રકાંડનું રૂપાંતરણ છે. કારણ કે.....
નીચેનામાંથી કયું અમર્યાદિત વૃદ્ધિ, લીલા, ચપટા શાખાઓમાં પરિવર્તિત થતા પ્રકાંડના પરીપાચી કાર્યો દર્શાવે છે?
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
ફાફડાથોરનો પ્રકાંડ .........છે.