નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?
બેકટેરિયા
ફૂગ
પ્રજીવ
સાયનોબેકટેરિયા
ડાંગરના ખેતરોમા શેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે ?
$VAM $ શું છે?
કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
જૈવિક ખાતર ની વ્યાખ્યા આપો.