અનાવૃત્ત બીજધારીનું કાષ્ઠ છિદ્રવિહીન છે. કારણ કે .....
ઓછી જલવાહિનીઓ હોય છે.
જલવાહિનીકીઓ ધરાવે છે.
મોટા પ્રમાણમાં તંતુઓ ધરાવે છે.
કોઈ તંતુ ધરાવતા નથી.
મૃદુત્તકીય કોષો
સ્થાયી પેશી એટલે શું ? તેના પ્રકારો જણાવો.
નીચેના માંથી કેટલા કોષો મૃત છે.
મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ
આદિદારૂ અને અનુદારૂ વનસ્પતિમાં કોના પ્રકારો છે ?
જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.