શાનાં પર જલરંધ્ર જલોત્સર્ગી જોવા મળે છે?
પ્રકાંડ
પર્ણ
મૂળ
ફળ
વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
વનસ્પતિને જીવવા માટે પાણીની જરૂર પડે છે. પરંતુ જ્યારે વધુ પડતું પાણી છોડને આપવામાં આવે તો તે મરી જાય છે. ચર્ચા કરો.
..........માટે જલપોષક વેલોમેન ત્વચા જરૂરી છે.
જેમ વૃક્ષમાં દ્વિતીય વૃદ્ધિ આગળ વધે. .... ની જાડાઈ વધે છે.