સાથી કોષોનું કાર્ય .........છે.
સુક્રોઝનો ચાલની તત્વોમાં પ્રવેશ
સક્રિયવહન માટે ચાલની તત્વોને ઊર્જા પૂરી પાડે છે.
અન્નવાહકપેશીને પાણી પૂરૂં પાડે છે.
નિષ્ક્રિય વહન દ્વારા સુક્રોઝનું ચાલની તત્વોમાં પ્રવેશ
કોર્ક$/$બાહ્યક ......... માંથી નિર્માણ પામે છે.
જવનાં પ્રકાંડમાં વાહિપૂલો .......હોય છે.
દ્વિદળી પર્ણમાં વાહિપુલ
પ્રરોહાગ્ર શેના વડે રક્ષાયેલું હોય છે?
વાહિપુલ કે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને .....કહેવામાં આવે છે.