જવનાં પ્રકાંડમાં વાહિપૂલો .......હોય છે.

  • A

    અવર્ધમાન અને અરીય

  • B

    વર્ધમાન અને પ્રકિર્ણ

  • C

    અવર્ધમાન અને પ્રકિર્ણન

  • D

    વર્ધમાન અને વલય

Similar Questions

પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?

જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?

પતન સ્તર .........નું બનેલું છે.

પૂલીય એધાના નિર્માણ દરમ્યાન ક્યા કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે અને ચોક્કસ કાર્યો કરવા માટે વિકસે છે ?

વૃક્ષની ઉમર તેના દ્વારા જાણી શકાય