જવનાં પ્રકાંડમાં વાહિપૂલો .......હોય છે.
અવર્ધમાન અને અરીય
વર્ધમાન અને પ્રકિર્ણ
અવર્ધમાન અને પ્રકિર્ણન
વર્ધમાન અને વલય
પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?
જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?
પતન સ્તર .........નું બનેલું છે.
પૂલીય એધાના નિર્માણ દરમ્યાન ક્યા કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે અને ચોક્કસ કાર્યો કરવા માટે વિકસે છે ?
વૃક્ષની ઉમર તેના દ્વારા જાણી શકાય