સાથી કોષો .....ની અન્નવાહક પેશીમાં આવેલા હોય છે.

  • A

    ત્રિઅંગી વનસ્પતિ

  • B

    અનાવૃત્ત બીજધારી વનસ્પતિ

  • C

    આવૃત્તબીજધારી વનસ્પતિ

  • D

    $(A) $ અને $(B)$ બંને

Similar Questions

મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.

ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?

આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.

અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

  • [AIPMT 2012]

તફાવત આપો : સ્થૂલકોણક પેશી અને દઢોતકપેશી