સાથી કોષો .....ની અન્નવાહક પેશીમાં આવેલા હોય છે.
ત્રિઅંગી વનસ્પતિ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
આવૃત્તબીજધારી વનસ્પતિ
$(A) $ અને $(B)$ બંને
મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.
ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?
આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
તફાવત આપો : સ્થૂલકોણક પેશી અને દઢોતકપેશી