અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

  • [AIPMT 2012]
  • A

    એધા

  • B

    જલવાહક મૃદુતક

  • C

    જાડી દીવાલયુક્ત જલવાહિનીકીઓ

  • D

    જલવાહક તંતુઓ

Similar Questions

નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ? 

સાથી કોષો .......સાથે સંબંધિત છે.

જલવાહિનીઓ ......માં જોવા મળે છે.

જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

સાચી જોડ શોધો.