જયારે પરાગાશય અને પરાગાશન એક જ સમયે પુખ્ત બને, તો તેને.....કહે છે.
પૃથ્થકપકવતા
પરફલન
પરવશ (કઝેનોગેમી)
સહપકવતા
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
સ્વયં અસંગતતા ધરાવતી વનસ્પતિઓમાં પરાગનયનના પ્રકારનું નામ જણાવો.
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?
સ્વયં-અસંગતતા, સ્વફલન ઉપર કોઈ મર્યાદા લાગે છે ? કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનનો પ્રકાર સૂચવો.
નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?