ભ્રૂણપોષ, બીજદેહ શેષ અને બીજચોલ એ ...... નાં બીજના ઉદાહરણ છે.
એરંડા
કપાસ
કોફી
લિલિ
બેવડું ફલન પ્રકિયાનાં સંશોધક........છે.
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
દ્વિદળી વનસ્પતિના સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી આ પ્રમાણે હોય છે ?
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.