બેવડું ફલન પ્રકિયાનાં સંશોધક........છે.
હાર્ફમીસ્ટ
સ્ટાસબર્ગ
નોર્વેસ્કીન
એમીસી
નીચેનામાંથી ક્યુ ઉભયલિંગી અને સ્વફલન પામતું પુષ્પ છે પરંતુ કયારેય ખીલતું નથી ?
જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.
નીચેનામાંથી કઈ પ્રયુક્તિમાં દ્વિલિંગી પુષ્પોમાં પરાગાસન અને પરાગાશય વચ્ચે ભૌતિક અવરોધ હોય છે ?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.
કેપ્સેલામાં એમ્બિયોજેનીનો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?