ટાઇજેલિયમ.......તરીકે ઓળખાય છે.
બાહૃયબીજારણ
અંતઃબીજાવરણ
ઉપરના બંને
ભ્રૂણનું મુખ્ય અક્ષ
જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે.
નીચેનામાંથી ..... ની કોષદીવાલથી આવરિત હોય છે.
શેમાં પવન પરાગનયન સામાન્ય છે?
પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.
"પરાગનયન માટેની લીવર પદ્ઘતિ" અને ટર્ન "પાઇપ પદ્ઘતિ" એ.......નો લાક્ષણિક ગુણધર્મ છે.