નીચેનામાંથી ..... ની કોષદીવાલથી આવરિત હોય છે.

  • A

    લઘુબીજાણુ માતૃકોષ

  • B

    નરજન્યુ

  • C

    અંડકોષ

  • D

    પરાગરજ

Similar Questions

અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય, તેને ..... કહેવાય છે.

બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી હતી?

  • [AIPMT 1988]

નીચેનામાંથી શું ઉત્સેચક પ્રક્રિયા અવરોધક છે ?

સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ શું ઉત્પન્ન કરે છે?

  • [AIPMT 2003]

પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.