નીચેનામાંથી ..... ની કોષદીવાલથી આવરિત હોય છે.
લઘુબીજાણુ માતૃકોષ
નરજન્યુ
અંડકોષ
પરાગરજ
અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય, તેને ..... કહેવાય છે.
બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી હતી?
નીચેનામાંથી શું ઉત્સેચક પ્રક્રિયા અવરોધક છે ?
સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ શું ઉત્પન્ન કરે છે?
પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.