પરાગનલિકાનો અંદરનો ભાગ ભ્રૂણપુટમાં  કઇ પ્રકિયા દ્વારા તુટે છે ?

  • A

    અંતઃચૂષણ

  • B

    બહિઆર્સૃતિ

  • C

    ઉત્સેચકિય પ્રકિયા

  • D

    અંતઃ આસૃતિ

Similar Questions

આવૃતબીજધારીમાં માદા જન્યુજનક તરીકેઓળખાય છે.

ચણાના બીજ એ.......છે.

બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.

આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ ..... છે.

એરંડમાં બીજછિદ્ર વિસ્તારમાં બીજાવરણીય કોષોનું ક્રમિક વિસ્તરણ.......નાં વિકાસને પ્રેરે છે.