ભારતમાં રહેલા મહત્વના હવામાના એલર્જી પ્રેરક કારકો.....છે.
$serjania$
$amaranthus$
$borassus$
$holoptella$
વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.
પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?
પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?
$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.
$(b)$ તે એર્લજી કરે છે.
$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.
સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?