પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?

  • A

    આદિબીજાણુ

  • B

    મધ્યસ્તર

  • C

    પોષકસ્તર

  • D

    સ્ફોટનસ્તર

Similar Questions

નરજન્યુની પ્લોઈડી શું હોય છે?

સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?

પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.

લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.

$100\, PMC$ માં અર્ધીકરણ થવાથી કેટલા પરાગચતુષ્ક નિર્માણ પામશે?