પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?
આદિબીજાણુ
મધ્યસ્તર
પોષકસ્તર
સ્ફોટનસ્તર
નરજન્યુની પ્લોઈડી શું હોય છે?
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?
પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.
લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.
$100\, PMC$ માં અર્ધીકરણ થવાથી કેટલા પરાગચતુષ્ક નિર્માણ પામશે?