આવૃતબીજધારીમાં નર જન્યુઓ ..... દ્ઘારા ઉત્પન્ન થાય છે.

  • A

    જનનકોષો

  • B

    બીજાંડ છિદ્રીય કોષ

  • C

    વાનસ્પતિક કોષ

  • D

    નાલકોષ

Similar Questions

બહુકોણીય પ્રકારનો ભ્રૂણપુટ એ ..... હોય છે.

પવન પરાગિત પુષ્પો ....... હોય છે.

ઓર્નિથોર્ફીલી એટલે....

ભ્રૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય.

સપક્ષ પરાગરજો, આમાં આવેલ હોય છે.

  • [NEET 2018]