આવૃતબીજધારીમાં નર જન્યુઓ ..... દ્ઘારા ઉત્પન્ન થાય છે.
જનનકોષો
બીજાંડ છિદ્રીય કોષ
વાનસ્પતિક કોષ
નાલકોષ
બહુકોણીય પ્રકારનો ભ્રૂણપુટ એ ..... હોય છે.
પવન પરાગિત પુષ્પો ....... હોય છે.
ઓર્નિથોર્ફીલી એટલે....
ભ્રૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય.
સપક્ષ પરાગરજો, આમાં આવેલ હોય છે.