પરાગરજો સામાન્ય રીતે બહારથી $.  .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.

  • A

    ગોળાકાર, $25-50$

  • B

    લંબચોરસ, $25-50$

  • C

    લંબગોળ, $10-25$

  • D

    ગોળાકાર, $75-100$

Similar Questions

નરજન્યુની પ્લોઈડી શું હોય છે?

લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.

……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\  Min$ માં ગુમાવી દે છે.

ખોટા વાક્ય પર ચિહ્ન કરો.

લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.