પરાગરજો સામાન્ય રીતે બહારથી $. .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.
ગોળાકાર, $25-50$
લંબચોરસ, $25-50$
લંબગોળ, $10-25$
ગોળાકાર, $75-100$
નરજન્યુની પ્લોઈડી શું હોય છે?
લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.
……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\ Min$ માં ગુમાવી દે છે.
ખોટા વાક્ય પર ચિહ્ન કરો.
લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.