એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

  • A

    સ્વયંપરાગણ

  • B

    પરફલન

  • C

    સ્વફલન

  • D

    પૃથક પકવતા

Similar Questions

સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?

નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?

પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?

મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?