એક જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય,તે ઘટનાને જનીનિક રીતે શું કહે છે?

  • A
    સ્વફલન (Autogamy)
  • B
    પરફલન (Xenogamy)
  • C
    સહપુષ્પી પરાગનયન (Geitonogamy)
  • D
    પૃથક પકવતા (Dichogamy)

Explore More

Similar Questions

પવન દ્વારા પરાગનયન માટે કેવા પ્રકારની પરાગરજની જરૂર હોય છે?

નીચેનામાંથી કઈ જલીય વનસ્પતિ પાણી દ્વારા પરાગનયન દર્શાવતી નથી?

પરાગનયનમાં $"Trap door mechanism"$ (ટ્રેપ ડોર મિકેનિઝમ) શેમાં જોવા મળે છે?

પરાગનયન માટે સાચા વાક્યો પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે.
$(II)$ પ્રાણીઓમાં,કીટકો,ખાસ કરીને મધમાખીઓ,પ્રભાવી જૈવિક પરાગવાહકો છે.
$(III)$ મોટાભાગના કીટક-પરાગિત પુષ્પો નાના અને ઓછા રંગીન હોય છે.
$(IV)$ પ્રાણીના શરીર પર પરાગરજનું પડ જામી જાય છે,જે પ્રાણી-પરાગિત પુષ્પોમાં સામાન્ય રીતે ચીકણી હોય છે.

પરાગનયન એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo