એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

  • A

    સ્વયંપરાગણ

  • B

    પરફલન

  • C

    સ્વફલન

  • D

    પૃથક પકવતા

Similar Questions

ખોટી જોડ શોધો :

આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.

  • [NEET 2017]

નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?

નીચેના પૈકીના સજીવોમાં કેટલાકીટકો પરાગવાહક છે? 
હમીંગ બર્ડ, કીડી, ફુદા, મઘમાખી, મોર, કાચિંડો, ભમરીઓ

.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.