એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
સ્વયંપરાગણ
પરફલન
સ્વફલન
પૃથક પકવતા
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?
નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?
પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?
મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?