એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
સ્વયંપરાગણ
પરફલન
સ્વફલન
પૃથક પકવતા
ખોટી જોડ શોધો :
આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.
નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?
નીચેના પૈકીના સજીવોમાં કેટલાકીટકો પરાગવાહક છે?
હમીંગ બર્ડ, કીડી, ફુદા, મઘમાખી, મોર, કાચિંડો, ભમરીઓ
.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.