સપુષ્પી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટમાં મહાબીજાણુનો વિકાસ થાય છે, કે જે ..... ધરાવે છે.
$4$ કોષો જેમાંનો એક અંડકોષ છે.
$6$ કોષો જેમાંનો એક અંડકોષ છે.
$8 $ કોષો જેમાંનો એક અંડકોષ છે.
ઉપરનામાંથી એકપણ નહિ.
અંડકાવરણોથી ઘેરાયેલ કોષોના સમુહને શું કહે છે?
પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે?
સક્રિય મહાબીજાણુમાંથી આઠ કોષકેન્દ્રિય ભ્રૂણપુટનું નિર્માણ થવા કેટલા સમભાજન જરૂરી છે?
સક્રિય મહાબીજાણુના કોષકેન્દ્રમાં ......... પછી સર્જાતા કોષકેન્દ્રો વિરૂદ્ધ ધ્રુવ તરફ ગતી કરે છે?
સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.