રેમનન્ટ પ્રદેહ ..... નાં નામે ઓળખાય છે.

  • A

    વરૂથિકા

  • B

    ફલાવરણ

  • C

    ટાઇજેલમ

  • D

    બીજદેહશેષ 

Similar Questions

જ્યારે પરાગનલિકા અંડકાવરણ દ્ઘારા પ્રવેશ પામે છે ત્યારે તે પ્રક્રિયાને .... તરીકે ઓળખવામાં આવે છે?

આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?

બેવડું ફલન .......માં જ જોવા મળે છે

જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$  હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.

પરાગરજ એ ..... કુળમાં હાજર હોય છે.