જયારે બાહૃય અંડક આવરણ માંસલ બંને ત્યારે તેને......કહેવાય છે.

  • A

    બીજાપાંગ

  • B

    સારકોટેસ્ટા

  • C

    પ્રચ્છક/પિધાનક

  • D

    બીજચોલ

Similar Questions

.......વનસ્પતિએ સૌથી મોટુ પુષ્પ ધરાવે છે.

જ્યારે પરાગનલિકા અંડકાવરણ દ્ઘારા પ્રવેશ પામે છે ત્યારે તે પ્રક્રિયાને .... તરીકે ઓળખવામાં આવે છે?

આવૃતબીજધારીમાં કયારેક જ પરાગરજ એ ભ્રૂણપોષને અસર કરે છે, તેને શું કહે છે?

બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.

બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......