જયારે બાહૃય અંડક આવરણ માંસલ બંને ત્યારે તેને......કહેવાય છે.
બીજાપાંગ
સારકોટેસ્ટા
પ્રચ્છક/પિધાનક
બીજચોલ
.......વનસ્પતિએ સૌથી મોટુ પુષ્પ ધરાવે છે.
જ્યારે પરાગનલિકા અંડકાવરણ દ્ઘારા પ્રવેશ પામે છે ત્યારે તે પ્રક્રિયાને .... તરીકે ઓળખવામાં આવે છે?
આવૃતબીજધારીમાં કયારેક જ પરાગરજ એ ભ્રૂણપોષને અસર કરે છે, તેને શું કહે છે?
બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.
બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......