ધ્રુવીયકોષકેન્દ્ર અને નર જન્યુઓના સંયોજિત ઉત્પાદનને.........કહે છે.

  • A

    પ્રદેહ

  • B

    પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર

  • C

    ફલિતાંડ

  • D

    દ્વિતિય કોષકેન્દ્ર

Similar Questions

બેવડા ફલન બાદ ભ્રૂણપૂટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રત્યેક પરાગરજમાં ઉત્પન્ન થતાં બે નરપુંજન્યુઓના કાર્ય જણાવો. 

બેવડુ ફલન એટલે........

નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?

  • [NEET 2019]

ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.