ભ્રૂણપોષીય કોષકેન્દ્ર ..... માં હાજર હોય છે.
કેળા
નાળિયેરી
ફોએનીકસ
કેરી
એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?
આલ્યુમીન ધરાવતાં બીજમાં ખોરાક ......માં સંગ્રહ પામે છે.
કઈ વનસ્પતિમાં ભ્રુણ દ્વારા બીજના વિકાસ પૂર્વે જ સંપૂર્ણ ભ્રુણપોષ વપરાય જાય છે?
ભ્રૂણપોષનું નિર્માણ શેમાંથી થાય છે?
મકાઇનાં દાણામાં આવેલું સમિયાતા (પ્રોટીન) સ્તર વિશિષ્ટ રીતે.....થી ભરપુર રહેલું છે.