આલ્યુમીન ધરાવતાં બીજમાં ખોરાક ......માં સંગ્રહ પામે છે.
બાહૃય બીજાવરણ
પ્રાંકુર (ભુ્રણાગ્ર)
બીજપત્ર
ભ્રૂણપોષ
આપણે જાણીએ છીએ તે મુજબ કુમળા નાળિયેરમાં આવેલું પાણી .... છે.
એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?
એરંડાના બીજનો ભાગ કે જેમાંથી મળે છે તેને ..... કહે છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિમાં પ્રાથમિક ભ્રુણપોષ કોષકેન્દ્રની પ્લોઈડી કેવી છે ?
પ્રોટિનથી ભરપૂર એવું સમિતાયા સ્તર કે જે કેટલાંક ધાન્યનાં .... ભાગમાં આવેલું છે.