કઈ વનસ્પતિમાં ભ્રુણ દ્વારા બીજના વિકાસ પૂર્વે જ સંપૂર્ણ ભ્રુણપોષ વપરાય જાય છે?
નારિયેળ
દિવેલા
મકાઈ
વાલ
એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?
તેનાં બીજમાં વિકાસ પામતા મૃણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાય જાય છે
આવૃત બીજધારીનાં ભ્રૂણપોષ એ ...... છે.
જયારે દ્વિકિય માદા વનસ્પતિનું સંકરણ ચતુથર્કીય નર સાથે કરાવવામાં આવે ત્યારે, પરિણામી બીજમાંના ભ્રૂણપોષકોષનો ગુણાંક.....હશે.
$PEN$ માં વારંવાર વિભાજનથી શું નિર્માણ પામે છે?