કઈ વનસ્પતિમાં ભ્રુણ દ્વારા બીજના વિકાસ પૂર્વે જ સંપૂર્ણ ભ્રુણપોષ વપરાય જાય છે?

  • A

    નારિયેળ

  • B

    દિવેલા

  • C

    મકાઈ

  • D

    વાલ

Similar Questions

એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?

તેનાં બીજમાં વિકાસ પામતા મૃણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાય જાય છે

આવૃત બીજધારીનાં ભ્રૂણપોષ એ ...... છે.

જયારે દ્વિકિય માદા વનસ્પતિનું સંકરણ ચતુથર્કીય નર સાથે કરાવવામાં આવે ત્યારે, પરિણામી બીજમાંના ભ્રૂણપોષકોષનો ગુણાંક.....હશે.

$PEN$ માં વારંવાર વિભાજનથી શું નિર્માણ પામે છે?