નિલંબનું કાર્ય.......છે.
જળ પૂરુ પાડવાનું
ઓકિસજન પૂરો પાડવાનું
વધુ ખોરાક પૂરો પાડવા માટે ભ્રૂણપોષ તરફ ધકેલે છે.
ખોરાકનું શોષણ કરવાનું
ભ્રુણાગ્રચોલ કઈ રચનાને આવરીને આવેલ હોય છે?
ફલિતાંડથી શરૂ કરી દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણવિકાસની વિવિધ અવસ્થાઓની આકૃતિઓ દોરો.
દ્વિદળીમાં ભ્રુણજનનમાં કઈ અવસ્થા જોવા મળતી નથી?
આપેલી આકૃતી માંથી $X$ અને $Y$ ઓળખો
સૂર્યમુખીનું ભ્રૂણ......ધરાવે છે.