પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.

  • A

    વિભાજન

  • B

    આધાર આપવાનું

  • C

    પોષણ

  • D

    એકપણ નહિ

Similar Questions

પરાગરજો સામાન્ય રીતે બહારથી $.  .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.

નીચેનામાંથી શું ઉત્સેચકીય પ્રક્રિયાનું અવરોધક છે?

  • [AIPMT 2008]

બહુકોષકેન્દ્રીય અવસ્થા હાજર હોય તેવી આવૃત બીજધારી વનસ્પતિની પેશીનું ઉદાહરણ -

આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?

પરાગાશયની દિવાલમાં ..... જોવા મળે છે.