પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.
વિભાજન
આધાર આપવાનું
પોષણ
એકપણ નહિ
પરાગરજો સામાન્ય રીતે બહારથી $. .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.
નીચેનામાંથી શું ઉત્સેચકીય પ્રક્રિયાનું અવરોધક છે?
બહુકોષકેન્દ્રીય અવસ્થા હાજર હોય તેવી આવૃત બીજધારી વનસ્પતિની પેશીનું ઉદાહરણ -
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
પરાગાશયની દિવાલમાં ..... જોવા મળે છે.