એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .

  • [AIPMT 1988]

પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?

નરજન્યુઓની પ્લોઈડી શું હોય છે?

પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.

પુંકેસરની કઈ રચના લાંબી છે?