એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?
$1$
$2$
$3$
$4$
આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .
પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?
નરજન્યુઓની પ્લોઈડી શું હોય છે?
પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.
પુંકેસરની કઈ રચના લાંબી છે?