સ્વ-પરાગનયન એટલે........

  • A

    એક જ પુષ્પમાં પરાગરજનું પરાગાશયથી પરાગાસન પર સ્થાનાંતર

  • B

    એવા વનસ્પતિનાં પુષ્ઠની પરાગરજનું અન્ય વનસ્પતિનાં પુષ્પ પર સ્થાનાંતરણ

  • C

    એક જ પુષ્પમાં નર અને માદા જાતીય અંગો હોવા

  • D

    પરાગરજનું નિર્માણ

Similar Questions

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

પવન પરાગિત પુષ્પો એ ..... છે.

તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે

નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ કઈ ક્રિયાઓ છે ? ઓળખો.

$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$

નીચે બે વિધાનનો આપેલા છે.

વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.

વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.

ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2022]