સ્વ-પરાગનયન એટલે........

  • A

    એક જ પુષ્પમાં પરાગરજનું પરાગાશયથી પરાગાસન પર સ્થાનાંતર

  • B

    એવા વનસ્પતિનાં પુષ્ઠની પરાગરજનું અન્ય વનસ્પતિનાં પુષ્પ પર સ્થાનાંતરણ

  • C

    એક જ પુષ્પમાં નર અને માદા જાતીય અંગો હોવા

  • D

    પરાગરજનું નિર્માણ

Similar Questions

વાત પરાગનયન માટે શું જરૂરી છે?

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [AIPMT 2010]

આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

પવન પરાગિત પુષ્પો એ ..... છે.

યોગ્ય જોડકા જોડો.

Column $- I$

Column $- II$

$1.$ ઘાસ

$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે.

$2.$ હાઈડ્રીલા

$Q.$ પવન દ્વારા પરાગનયન

$3.$ સંવૃત પુષ્પતા

$R.$  જલ દ્વારા પરાગનયન

$4.$ પપૈયા

$S.$  સ્વફલન