સ્વ-પરાગનયન એટલે........
એક જ પુષ્પમાં પરાગરજનું પરાગાશયથી પરાગાસન પર સ્થાનાંતર
એવા વનસ્પતિનાં પુષ્ઠની પરાગરજનું અન્ય વનસ્પતિનાં પુષ્પ પર સ્થાનાંતરણ
એક જ પુષ્પમાં નર અને માદા જાતીય અંગો હોવા
પરાગરજનું નિર્માણ
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?
પવન પરાગિત પુષ્પો એ ..... છે.
યોગ્ય જોડકા જોડો.
Column $- I$ |
Column $- II$ |
$1.$ ઘાસ |
$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે. |
$2.$ હાઈડ્રીલા |
$Q.$ પવન દ્વારા પરાગનયન |
$3.$ સંવૃત પુષ્પતા |
$R.$ જલ દ્વારા પરાગનયન |
$4.$ પપૈયા |
$S.$ સ્વફલન |