પવન પરાગિત પુષ્પો એ ..... છે.
નાના, મધુરસ ઉત્પન્ન કરે અને સૂકી પરાગરજ ધરાવતા
નાની, તેજસ્વી રંગની, મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે તેવા
નાની, મોટી સંખ્યામાં સૂકી પરાગરજ ઉત્પન્ન થાય કરે તેવા
પુષ્કળ પ્રમાણમાં મધુરસ અને પરાગરજ ઉત્પન્ન કરે તેવા
કેઝમોગેમી અવસ્થા છે, જયાં......
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?
પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?
$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,
$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.