નિવસવતંત્રનું મહત્વ..........માં થાય છે.
ઉર્જાના વહન
રૂવ્યના ચક્રિય
ઉપરના બન્ને
ઉપરનામાંથી એકપણ નહિ.
અપૂર્ણ નિવસનતંત્ર એટલે શું? યોગ્ય ઉદાહરણ દ્વારા વર્ણવો.
જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.
નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.
એક નિવસનતંત્ર ધરાવે છે.
નીચેનામાંથી કયું એક જૈવિક સમુદાયનું લક્ષણ છે?