અપૂર્ણ નિવસનતંત્ર એટલે શું? યોગ્ય ઉદાહરણ દ્વારા વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિવસનતંત્રમાં જૈવિક અને અજૈવિક ધટકોનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં પ્રકાશ, હવા, પાણી, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. જ્યારે જૈવિક ઘટકો (પરિબળો)માં બધા જ જીવંત સજીવોનો સમાવેશ થાય છે. ગેરહાજરી અથવા મર્યાદિત રીતે અજૈવિક કે જૈવિક ઘટકોની પ્રાપ્તિ નિવસનતંત્રને અપૂર્ણ રાખે છે. જેવા કે જલીય નિવસનતંત્રમાં જોવા મળતાં પ્રોફન્ડલ અને બેન્થિક ઝોન.

Similar Questions

નિવસનતંત્ર $=...............$

નીચેનામાંથી કયું એક જૈવિક સમુદાયનું લક્ષણ છે?

મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા સજીવને કયાં જૂથોમાં વિભાજિત કરે છે ?

નીચેનામાંથી કયું એક સજીવ અને તેમને પરિસ્થિતકીય જીવનપધ્ધતિ સાચી રીતે રજુ કરે છે?

નિવસનતંત્રના ઘટકોમાં .......... નો સમાવેશ થાય છે.