.....વર્ષમાં પાર્લામેન્ટ દ્વારા જૈવવિવિધતા એક્ટ ઓફ ઈન્ડિયા પસાર કરવામાં આવ્યો હતો.

  • A

    $2002$

  • B

    $1992$

  • C

    $1996$

  • D

    $2000$

Similar Questions

આ અભિગમમાં લૂપ્ત થવાની સંભાવનાવાળી વનસ્પતિઓ અને પ્રાણીઓને કુદરતી નિવાસસ્થાનેથી ખસેડી તેવું જ વાતાવરણ ધરાવતી અન્ય જગ્યાએ આરક્ષણ અપાય છે.

ભારતમાં કેટલાં વન્યજીવ અભ્યારણ્યો છે?

વૈશ્વિક સ્તરે વનસ્પતિની કેટલી જાતીઓનો ઉપયોગ પરંપરાગત - ઔષધી તરીકે સ્થાનીક લોકો દ્વારા કરાય છે?

બધા જ હોટસ્પોટ્સને કડક સુરક્ષા આપીએ તો સામુહિક વિલોપનના દરને $........\%$ સુધી ઘટાડી શકાય છે.

ભારતમાં કેટલા આરક્ષિત જૈવાવરણો છે?