સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.
સરખી વાહકતા
અલગ વાહકતા
$Hb$ દર્દીનું હિમોગ્લોબીન વહન પામશે નહીં.
હિમોગ્લોબીન સ્થિર હશે.
વનસ્પતિમાંથી પસંદ કરેલાં અંગ, પેશી કે કોષોને શું કહે છે ?
પરાગાશય સંવર્ધન દ્વારા એકકીય વનસ્પતિઓ સૌ પ્રથમ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવી?
વિધાન - $X :$ ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન - $Y :$ તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
ઈ. કોલાઈ ......ના ઉત્પાદનમાં ઉપયોગી છે.
$r - DNA $ તકનીકમાં યજમાન કોષમાં $DNA$ દાખલ કરવા નીચેનામાંથી કઈ તકનીક ઉપયોગમાં લેવાતી નથી?