સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.

  • A

    સરખી વાહકતા

  • B

    અલગ વાહકતા

  • C

    $Hb$ દર્દીનું હિમોગ્લોબીન વહન પામશે નહીં.

  • D

    હિમોગ્લોબીન સ્થિર હશે.

Similar Questions

વનસ્પતિમાંથી પસંદ કરેલાં અંગ, પેશી કે કોષોને શું કહે છે ?

પરાગાશય સંવર્ધન દ્વારા એકકીય વનસ્પતિઓ સૌ પ્રથમ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવી?

વિધાન - $X :$ ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

વિધાન - $Y :$ તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

ઈ. કોલાઈ ......ના ઉત્પાદનમાં ઉપયોગી છે.

$r - DNA $ તકનીકમાં યજમાન કોષમાં $DNA$  દાખલ કરવા નીચેનામાંથી કઈ તકનીક ઉપયોગમાં લેવાતી નથી?