એક વનસ્પતિમાં ત્રણ પ્રભાવી જનીન $A$, $B$ અને $C$ નું જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન થવા માટે એક સાથે અભિવ્યક્તિ થવું આવશ્યક છે. જો ત્રણમાંથી કોઈપણ એક અથવા ત્રણેય જનીનો પ્રચ્છન્ન અવસ્થામાં આવે તો પુષ્પ રંગવિહિન બને છે.

રો મટિરિયલ    $ \xrightarrow{A}\,\,X\,\xrightarrow{B}\,Y\,\xrightarrow{{\,\,C}} Z $  રંજક્દ્રવ્ય

જાંબલી રંગ ધરાવતી વનસ્પતિ કે જેનો જનીનપ્રકાર $AABBCC$ છે. તેનું સંકરણ $aabbcc$ જનીનપ્રકાર ધરાવતી રંગવિહિન વનસ્પતિ સાથે કરાવવામાં આવે છે. જેનાં પરિણામે $F_1$ સંકર જાંબલી સંતતિ ઉત્પન્ન કરે છે. $F_1$ ના સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી $F_2$ સંતતિમાં જાંબલી રંગ ધરાવતી વનસ્પતિનું કુલ કેટલું પ્રમાણ હશે?

  • A

    $\frac{{27}}{{64}}$

  • B

    $\frac{1}{{64}}$

  • C

    $\frac{9}{{64}}$

  • D

    $\frac{{37}}{{64}}$

Similar Questions

જનીનની એક જોડ બીજાની અસર દબાવી દે છે. આ ઘટના શેની છે?

  • [AIPMT 1995]

ભૃણની જાતિ ઉલ્વગુહાના પ્રવાહીના કોષોનો ........ અભ્યાસ કરતાં જાણી શકાય છે.

  • [AIPMT 1997]

બે નોન અલીલીક જનીનો જ્યારે સાથે હોય ત્યારે નવો ફીનોટાઈપ (સ્વરૂપી લક્ષણો) ઉત્પન્ન કરે છે. પરંતુ સાથે હોય ત્યારે સ્વતંત્ર રીતે તેમ કરવામાં નિષ્ફળ રહે છે, તેને શું કહે છે?

  • [AIPMT 2001]

પ્રબળતા એ છે કે, જેમાં.......

નીચે આપેલ કયો સમયગાળો મેન્ડલના સંકરણના પ્રયોગોનો હતો ?

  • [NEET 2017]