એક વનસ્પતિમાં ત્રણ પ્રભાવી જનીન $A$, $B$ અને $C$ નું જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન થવા માટે એક સાથે અભિવ્યક્તિ થવું આવશ્યક છે. જો ત્રણમાંથી કોઈપણ એક અથવા ત્રણેય જનીનો પ્રચ્છન્ન અવસ્થામાં આવે તો પુષ્પ રંગવિહિન બને છે.
રો મટિરિયલ $ \xrightarrow{A}\,\,X\,\xrightarrow{B}\,Y\,\xrightarrow{{\,\,C}} Z $ રંજક્દ્રવ્ય
જાંબલી રંગ ધરાવતી વનસ્પતિ કે જેનો જનીનપ્રકાર $AABBCC$ છે. તેનું સંકરણ $aabbcc$ જનીનપ્રકાર ધરાવતી રંગવિહિન વનસ્પતિ સાથે કરાવવામાં આવે છે. જેનાં પરિણામે $F_1$ સંકર જાંબલી સંતતિ ઉત્પન્ન કરે છે. $F_1$ ના સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી $F_2$ સંતતિમાં જાંબલી રંગ ધરાવતી વનસ્પતિનું કુલ કેટલું પ્રમાણ હશે?
$\frac{{27}}{{64}}$
$\frac{1}{{64}}$
$\frac{9}{{64}}$
$\frac{{37}}{{64}}$
આપેલ આકૃતિ ......... પ્રકારનાં પેપ્ટાઈડનું નિર્માણ કરશે.
કયું પ્રભાવી લક્ષણ છે?
$Rh^+$ વ્યક્તિનો જનીન પ્રકાર..... હોઈ શકે.
જો સામાન્ય સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે અને તેમની સંતતિ અડધી આલ્બીનો, અડધી સામાન્ય હોય, તો સ્ત્રી..... છે.
નીચેનામાંથી શેમાં આનુવંશિકતા માત્ર નર દ્વારા ઉત્પન્ન થાય છે?