બીઅર ......માંથી મેળવાય છે.

  • A

    મોલાસીસ

  • B

    દ્રાક્ષ

  • C

    જવ

  • D

    રાઈ

Similar Questions

કઈ પધ્ધતિમાં રોગકારકના ન્યુકિલઈક એસિડના પ્રવર્ધન દ્વારા તેની ઓળખ કરવામાં આવે છે ?

$RNA$ નાં પરનાં તેમનાં ક્યાં કાર્ય માટે એન્ડ ફાયર અને ક્રેગ મેલ્લોને નોબેલ પારીતોષિક એનાયત કરવામાં આવ્યો હતો?

વિધાન - $X :$ ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

વિધાન - $Y :$ તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.

એક સંપૂર્ણ છોડ વિકસાવવા માટે વનસ્પતિના કોઈપણ ભાગ લઈને તેને જંતુમુકત પરિસ્થિતિમાં ટેસ્ટટયૂબમાં સંવર્ધિત કરવામાં આવે છે. આ વનસ્પતિના ભાગને શું કહે છે ?