વિધાન - $X :$ ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન - $Y :$ તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
વિધાન $'X'$ અને $'Y'$ બંને ખોટાં છે.
વિધાન $'X'$ ખોટું છે. અને વિધાન $'Y'$ સાચું છે.
વિધાન $'X'$ અને $'Y'$ બંને સાચાં છે અને વિધાન $'Y'$ એ $'X'$ ની યોગ્ય સમજૂતી છે.
વિધાન $'X'$ અને $'Y'$ બંને સાચાં છે પરંતુ વિધાન $'Y'$ એ $'X'$ ની યોગ્ય સમજૂતી નથી.
શું આપણા રુધિરમાં પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ છે?
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?
સૌપ્રથમ ક્યું માનવ ઔષધ પુન:સંયોજિત $DNA$ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું ?
નવા કાચના સાધનોમાં સંવર્ધનનું સ્થાનાંતર કરવાની ક્રિયા કઈ ?
અગર-અગર જેલનો ઉપયોગ