વિધાન - $X :$ ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન - $Y :$ તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
વિધાન $'X'$ અને $'Y'$ બંને ખોટાં છે.
વિધાન $'X'$ ખોટું છે. અને વિધાન $'Y'$ સાચું છે.
વિધાન $'X'$ અને $'Y'$ બંને સાચાં છે અને વિધાન $'Y'$ એ $'X'$ ની યોગ્ય સમજૂતી છે.
વિધાન $'X'$ અને $'Y'$ બંને સાચાં છે પરંતુ વિધાન $'Y'$ એ $'X'$ ની યોગ્ય સમજૂતી નથી.
પેશી સંવર્ધન પદ્ધતિમાં કેલસ પ્રાપ્ત કરવાનો સમયગાળો કેટલો છે ?
નીચે આપેલાં ક્યાં પ્રોટીનનો ઉપયોગ એમ્ફીસીમાની સારવાર અર્થે કરવામાં આવે છે?
નીચેનામાંથી કયું જોખમી સંયોજન પારજનીનિક ખોરાક સાથે સંકળાયેલું છે?
સસ્પેન્શન સંવર્ધન દ્વારા કેવા કોષસમૂહો રચાય છે?
કીટકના શરીરના કયા ભાગમાં આલ્કલી $pH$ હોય છે ?