વિધાન - $X :$ ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

વિધાન - $Y :$ તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

  • A

      વિધાન $'X'$ અને $'Y'$ બંને ખોટાં છે.

  • B

      વિધાન $'X'$ ખોટું છે. અને વિધાન $'Y'$ સાચું છે.

  • C

      વિધાન $'X'$ અને $'Y'$ બંને સાચાં છે અને વિધાન $'Y'$  એ $'X'$ ની યોગ્ય સમજૂતી છે.

  • D

      વિધાન $'X'$ અને $'Y'$ બંને સાચાં છે પરંતુ વિધાન $'Y'$ એ $'X'$ ની યોગ્ય સમજૂતી નથી.

Similar Questions

શું આપણા રુધિરમાં પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ છે? 

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?

સૌપ્રથમ ક્યું માનવ ઔષધ પુન:સંયોજિત $DNA$ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું ?

નવા કાચના સાધનોમાં સંવર્ધનનું સ્થાનાંતર કરવાની ક્રિયા કઈ ?

અગર-અગર જેલનો ઉપયોગ