એક સંપૂર્ણ છોડ વિકસાવવા માટે વનસ્પતિના કોઈપણ ભાગ લઈને તેને જંતુમુકત પરિસ્થિતિમાં ટેસ્ટટયૂબમાં સંવર્ધિત કરવામાં આવે છે. આ વનસ્પતિના ભાગને શું કહે છે ?
સોમાકલોન્સ
નિવેશ્ય
પૂર્ણક્ષમતા
સૂક્ષ્મ-પ્રવર્ધન
ફુગમાંથી $DNA $ અલગ કરવા દીવાલ તોડવી પડે છે તે પ્રક્રિયા ........દ્વારા કરાય છે.
વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ
પારજનીનિક ચોખા (ગોલ્ડનરાઈસમ) ને .......નાં વધુ ઉત્પાદન માટે વિકસાવવામાં આવ્યા છે.
વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?