વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વિકસાવાતા છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે?

  • A

      ઝડપી ક્લોન વિસ્તરણ

  • B

      ઉપયોગી જાતિના નિર્માણ

  • C

      જનીન-પરિવર્તિત છોડના નિર્માણ

  • D

      આપેલ તમામ

Similar Questions

દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.

$I -$ ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવવું.

$II -$ કોષદિવાલનું પાચન

$III -$ દૈહિક સંકર જાતોનું નિર્માણ

$IV -$ કોષોને અલગ તારવવા

$V$ - બે ભિન્ન જાતોના જીવરસનું જોડાણ

$VI -$ સંકર જીવરસનું નિર્માણ

કૅલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે?

કોષીયની સંપૂર્ણ ક્ષમતા .....દ્વારા રજૂ કરવામાં આવે છે.

વિધાન $A :$ વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.

 કારણ $R :$  આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

કેલસ એટલે શું ?