$VAM $ શું છે?
મૃતોપજીવી બેક્ટેરિયા
સહજીવી ફૂગ
મૃતોપજીવી ફૂગ
પરોપજીવી લીલ
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?
શિમ્બી કુળની વનસ્પતિમાં કોના દ્વારા મૂળગંડિકાનું નિર્માણ થાય છે ?