હંસ કાંઠાનાં ચંબુવાળા પ્રયોગે શું સાબિત કર્યું?
જીવજનનવાદ
અજીવજનન વાદ
જનીન થેરાપી
$(A)$ અને $ (B)$ બંને
ઉદ્દવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ (અથવા) અગત્યની વિકૃતિઓ .....માં જ થવી જોઈએ.
કયા ખંડ પર પૂર્વ ઐતિહાસિક માનવના અશ્મિઓ મળી આવ્યા છે?
નીચેનામાંથી કયા મ્યુટાજન ફ્રેમ શિફ્ટ વિકૃતિ સર્જે છે?
ડાર્વિનની ફીન્ચીસ ઉદવિકાસના સંદર્ભમાં સરસ ઉદાહરણ પૂરું પાડે છે. આ પુરાવો કયા ક્ષેત્રમાંથી આવ્યો? .
ઈ.સ. $1809 $ માં પ્રકાશિત થયેલું પુસ્તક ફિલોસોફી ઝૂલોઝીક કોના દ્વારા લખાયેલું હતું?