હંસ કાંઠાનાં ચંબુવાળા પ્રયોગે શું સાબિત કર્યું?

  • A

    જીવજનનવાદ

  • B

    અજીવજનન વાદ

  • C

    જનીન થેરાપી

  • D

    $(A)$  અને $ (B)$  બંને

Similar Questions

ઉદ્દવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ (અથવા) અગત્યની વિકૃતિઓ .....માં જ થવી જોઈએ.

કયા ખંડ પર પૂર્વ ઐતિહાસિક માનવના અશ્મિઓ મળી આવ્યા છે?

નીચેનામાંથી કયા મ્યુટાજન ફ્રેમ શિફ્ટ વિકૃતિ સર્જે છે?

ડાર્વિનની ફીન્ચીસ ઉદવિકાસના સંદર્ભમાં સરસ ઉદાહરણ પૂરું પાડે છે. આ પુરાવો કયા ક્ષેત્રમાંથી આવ્યો? .

  • [AIPMT 1999]

ઈ.સ. $1809 $ માં પ્રકાશિત થયેલું પુસ્તક ફિલોસોફી ઝૂલોઝીક કોના દ્વારા લખાયેલું હતું?