આર્કિઓપ્ટેરીક્સ એ જોડતી કડી છે કારણ કે.........
તે સરિસૃપ અને પક્ષીઓના લક્ષણો ધરાવે છે.
તેને સરિસૃપ અને સસ્તનોના લક્ષણો ધરાવે છે.
તે સરિસૃપ છે પણ પક્ષી નથી.
તે મેરૂદંડી અને અમેરૂદંડીના લક્ષણો ધરાવતું હતું.
કયા યુગમાં સરિસૃપ પ્રભાવી હતા ?
થીયરી ઓફ ઇનહેરિટન્સ ઓફ એક્વાયર્ડ કેરેક્ટર્સ તેના સમર્થ કોણ હતા?
એચ. સી યુરી એ નીચેનું પુસ્તક લખ્યું.
માનવનો યુગ કયો છે?
નીચેના પ્રયોગો પૈકી એક સૂચવે છે કે સરળ જીવંત સજીવો સ્વયંસ્ફરિત રીતે નિર્જીવ વસ્તુઓમાંથી ઉત્પન્ન થયેલ નથી ?