કયા યુગમાં સરિસૃપ પ્રભાવી હતા ?
કોઈનોઝોઈક યુગ
મૈસોઝોઈક એરા
પેલીઓઝોઇક યુગ
આર્કિઓઝોઈક યુગ
જો દ્વિકીય કોષ કોલ્ચીસીનથી ઉપચાર કરતાં તે બને છે.
નીચેનામાંથી ક્યું માનવનું ગાઢ સંબંધી છે?
ધ થીયરી સ્પોન્ટેનીયસ કહે છે કે
મ્યુટન્ટ સૂક્ષ્મજીવ તેની વૃદ્ધિ માટે જરૂરી એવું સંયોજન સંશ્લેષિત કરવા સક્ષમ નથી, પણ વૃદ્ધિ કરવા સક્ષમ છે જો સંયોજન પૂરું પડાય તો તે ......નામે ઓળખાય છે.
તાજેતરમાં જીવની ઉત્પત્તિ અકાર્બનિક સંયોજનોમાંથી શક્ય નથી કારણ કે,