જ્યારે એક જોડનાં બંને અલીલ્સ વિષમયુગ્મી અવસ્થામાં સંપૂર્ણ અભિવ્યક્તિ દર્શાવે છે, તો તેને..... કહે છે.

  • A

    ઘાતક

  • B

    સહ - પ્રભાવિતા

  • C

    અર્ધ - પ્રભાવિતા

  • D

    પ્રચ્છન્ન એલીલ

Similar Questions

જો $AB$ રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો $A$ રુધિરજૂથ, $AB$ રુધિર જૂથ, $'B'$ રુધિર જૂથ $1:2:1$ ના પ્રમાણમાં જોવા મળે છે. $A$ અને $B$ પ્રકારના પ્રોટીન $AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?

  • [NEET 2013]

$ABO$ રૂધિર જુથનું નિયંત્રણ કરતું જનીન $I$ જે રકતકણની સપાટી પર એન્ટીજનનું નિર્માણ કરે છે, આ એન્ટીજન શેના બનેલા હોય છે.

બંને કારકોના જનીનો..... પર આવેલા હોય છે.

મલ્ટીપલ એલીલ તંત્રમાં જન્યુ શું ધરાવે છે?

કઈ લાક્ષણીકતા $3$ અલીલ દ્વારા અભીવ્યકત થઈ શકે છે.