જ્યારે એક જોડનાં બંને અલીલ્સ વિષમયુગ્મી અવસ્થામાં સંપૂર્ણ અભિવ્યક્તિ દર્શાવે છે, તો તેને..... કહે છે.
ઘાતક
સહ - પ્રભાવિતા
અર્ધ - પ્રભાવિતા
પ્રચ્છન્ન એલીલ
નીચેનામાંથી કોની સંતતિઓમાં સ્વરૂપ પ્રમાણ સૌથી વધુ હશે ?
પુત્રીનું રુઘિરજૂથ $O$ હોય અને પિતાનું રુધિરજૂથ $B$ હોય તો પિતાનું રુધિરજૂથ જનીનબંધારણ કેવું હશે ?
$0$ રુધિર જૂથ ધરાવતા બાળકમાં પિતૃઓનું રુધિર જૂથ કર્યું હોઈ શકે નહી ?
કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં $F_1$ પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?
કારકો તેમની વિષમયુગ્મી સ્થિતિમાં સ્વતંત્ર અસરો ઉત્પન કરે છે તે સ્થિતિને શું કહે છે? .