જો રંગસૂત્ર પર જનીનો વચ્ચેનું અંતર વધુ હોય તો પછી જનીન ..... દર્શાવે છે.

  • A

    નબળી સંલગ્નતા

  • B

    મજબૂત સંલગ્નતા

  • C

    ઓછું સંકરણ

  • D

    આપેલ પૈકી એક પણ નહીં

Similar Questions

મેન્ડેલે અવલોકન કર્યું કે કેટલાક લક્ષણો મુક્તપણે વિશ્લેષણ પામતા નથી. પાછળના સંશોધનો એ જોયું કે આ ..... ના લીધે છે.

મોર્ગને પીળાં દેહવાળી, સફેદ આંખ ધરાવતી માદાને કથ્થઈ દેહ, લાલ આંખવાળી નર ડ્રોસોફિલા સાથે ફલિત કરી અને તેમની $F_{1}$  સંતતિનું સ્વફલન કરાવતા તેને શું જોવા મળ્યું?

$(a)$ $F_{2}$ ગુણોત્તર $9:3:3:1$

$(b)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે  વિશ્લેષણ

$(c)$ $F_{2}$ પેઢીમાં પુનઃસંયોજન પ્રકાર નથી મળતા

$(d)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે.

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-

  • [NEET 2023]

દ્વિસંકરણના સંદર્ભના નીચે આપેલા એકમાંથી સાચું વિધાન પસંદ કરો.