મનુષ્યમાં લિંગ નિશ્વયન ...... દ્વારા થાય છે.

  • A

    પિતાના લિંગી રંગસૂત્રો

  • B

    શુક્રાણુના માપન

  • C

    અંડપિંડના માપન

  • D

    માતાના લિંગી રંગસૂત્રો

Similar Questions

સાચા વિધાનને ઓળખો.

શેમાં નર વિષમયુગ્મી અવસ્થા જોવા મળે છે?

અસંગત દૂર કરો.

નર વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- P$

માદા વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- Q$

$I -$ માનવ, $II -$ પક્ષી, $III -$ ડ્રોસોફિલા, $IV -$ તીતીઘોડો

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad P  \quad\quad Q$

એક દંપતિને ત્રણ પુત્રીઓ છે, તો પુત્ર આવવાની સંભાવના કેટલી હશે?