મનુષ્યમાં લિંગ નિશ્વયન ...... દ્વારા થાય છે.
પિતાના લિંગી રંગસૂત્રો
શુક્રાણુના માપન
અંડપિંડના માપન
માતાના લિંગી રંગસૂત્રો
સાચા વિધાનને ઓળખો.
શેમાં નર વિષમયુગ્મી અવસ્થા જોવા મળે છે?
અસંગત દૂર કરો.
નર વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- P$
માદા વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- Q$
$I -$ માનવ, $II -$ પક્ષી, $III -$ ડ્રોસોફિલા, $IV -$ તીતીઘોડો
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad\quad Q$
એક દંપતિને ત્રણ પુત્રીઓ છે, તો પુત્ર આવવાની સંભાવના કેટલી હશે?